'જેને જવું હોય તે જાય...' અર્જુન રાઠવાએ પાર્ટીમાંથી જતા કોંગ્રેસના નેતાઓને શું કહ્યું?

Gujarat Tak

09 Mar 2024 (अपडेटेड: Mar 9 2024 7:06 PM)

ભારત જોડો ન્યાય યાત્રાના ત્રીજા દિવસે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ Gujarat Tak સાથે ખાસ વાતચીત કરી. જેમાં અર્જુન રાઠવાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના રાજમાં છોટાઉદેપુરની જનતા પરેશાન થઈ છે. પક્ષપલટા વિશે તેમણે કહ્યું કે, જેને જવું હોય તે જાય કોંગ્રેસ વધુને વધુ મજબૂત થશે.

follow google news

ભારત જોડો ન્યાય યાત્રાના ત્રીજા દિવસે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ Gujarat Tak સાથે ખાસ વાતચીત કરી. જેમાં અર્જુન રાઠવાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના રાજમાં છોટાઉદેપુરની જનતા પરેશાન થઈ છે. પક્ષપલટા વિશે તેમણે કહ્યું કે, જેને જવું હોય તે જાય કોંગ્રેસ વધુને વધુ મજબૂત થશે.

    follow whatsapp