ADVERTISEMENT
કચ્છના નાના રણમાં જ્યા મીઠુ પકવવામાં આવે છે ત્યા નર્મદાનું પાણી ફરી વળતા અગરિયા બરબાદ થઈ ગયા છે. મોટા પ્રમાણ અગરિયાઓને નુકસાન થતા સરકાર પાસે પાણી જલ્દી દૂર કરવા માગ કરી રહ્યાં છે.
Salt cultivators facing problem at surrendranagar
ADVERTISEMENT