'એવી રામાયણ 50 વર્ષ સુધી નહીં બની શકે', આદિપુરુષ વિવાદ પર રામાનંદ સાગરના પુત્ર
પ્રભાસ અને કૃતિ સેનની ફિલ્મ આદિપુરુષ 16 જૂને રિલીઝ થતા જ વિવાદમાં સપડાઈ છે.
ફિલ્મ રિલીઝ બાદ રામાનંદ સાગરના દીકરા પ્રેમ સાગરે વીડિયો શેર કરીને 'રામાયણ' પર પોતાના દિલની વાત કરી છે.
તેમણે કહ્યું, પપ્પાનો જન્મ રામાયણ બનાવવા માટે જ થયો હતો. રામાયણને ફરીથી લખવા તેમને ઘરતી પર મોકલાયા હતા.
Snapinsta.app_video_10000000_1658097644636649_4347899453178806223_n
Snapinsta.app_video_10000000_1658097644636649_4347899453178806223_n
વાલ્મિકીજીએ તેને છંદોમાં લખી હતી, તુલસીદાસે અવધ ભાષામાં લખી અને પપ્પાએ તેને ઈલેક્ટ્રોનિક યુગમાં લખી હતી.
રામાનંદ સાગરની રામાયણ એક મહાકાવ્ય હતું, જેને દુનિયાએ અનુભવ કર્યો. તેને લોકોના દિલમાંથી ક્યારેય નહીં કાઢી શકાય.
રામાનંદ સાગરે પ્રેમ સાગરને કહ્યું હતું, રામાયણ એવા લેવલ પર રહેશે આવી રામાયણ 50 વર્ષો સુધી નહીં બની શકે
NEXT:
NRI ગુજરાતી સાથે બીજા લગ્ન કરનારી એક્ટ્રેસ લગ્નના 3 મહિના પછી ફરી હનીમૂન પર ઉપડી
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત