ramayan

'એવી રામાયણ 50 વર્ષ સુધી નહીં બની શકે', આદિપુરુષ વિવાદ પર રામાનંદ સાગરના પુત્ર

logo
ra.jpg_1585564813_1585649346_749x421

પ્રભાસ અને કૃતિ સેનની ફિલ્મ આદિપુરુષ 16 જૂને રિલીઝ થતા જ વિવાદમાં સપડાઈ છે.

logo
89a27564-a0ee-4b8a-aecb-03f9fd43e200

ફિલ્મ રિલીઝ બાદ રામાનંદ સાગરના દીકરા પ્રેમ સાગરે વીડિયો શેર કરીને 'રામાયણ' પર પોતાના દિલની વાત કરી છે.

logo

તેમણે કહ્યું, પપ્પાનો જન્મ રામાયણ બનાવવા માટે જ થયો હતો. રામાયણને ફરીથી લખવા તેમને ઘરતી પર મોકલાયા હતા.

logo

Snapinsta.app_video_10000000_1658097644636649_4347899453178806223_n

Snapinsta.app_video_10000000_1658097644636649_4347899453178806223_n

c052691508

વાલ્મિકીજીએ તેને છંદોમાં લખી હતી, તુલસીદાસે અવધ ભાષામાં લખી અને પપ્પાએ તેને ઈલેક્ટ્રોનિક યુગમાં લખી હતી.

logo
arun

રામાનંદ સાગરની રામાયણ એક મહાકાવ્ય હતું, જેને દુનિયાએ અનુભવ કર્યો. તેને લોકોના દિલમાંથી ક્યારેય નહીં કાઢી શકાય.

logo
1587796392_ramayan

રામાનંદ સાગરે પ્રેમ સાગરને કહ્યું હતું, રામાયણ એવા લેવલ પર રહેશે આવી રામાયણ 50 વર્ષો સુધી નહીં બની શકે

logo
dal