શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું...

Arrow

@Unsplash

પોતાની ડાયેટમાં કાંઈક બદલાવ થાય છે તો સ્પષ્ટ છે, તેમને શરૂઆતમાં પરેશાનીઓ થશે.

Arrow

જ્યારે આપણે કોઈ ચીજ વર્ષોથી લઈએ છીએ તો શરૂર તે ચીજોની આદતી થઈ જાય છે. પછી જો આપ તેને લેવાનું છોડી દો તો શરીરમાં કેટલાક ફેર દેખાય છે.

Arrow

આમ જ દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓ જેવી કે, પનીર, દહીં, ચા વગેરેની નાનપણથી આદત હોય છે.

Arrow

પણ, શું આપ જાણો છો કે દૂધ કે દૂધની વસ્તુઓ 1 મહિના લેવાનું જો તમે બંધ કરી દેશો તો?

Arrow

ઘણા એવા સેલેબ્સ છે જે ડેરી પ્રોડક્ટ નથી લેતા. તે પાછળનું લોજીક છે કે ડેરી પ્રોડક્ટમાં કેલરી વધારે હોય છે અને તેનું સેવન ના કરવાથી વધુ કેલરી શરીરમાં નથી જતી. જેનાથી વજન ઘટે છે.

Arrow

US નેશનલ લાયબ્રેરી ઓફ મેડિસન મુજબ, 65 ટકા લોકોને ડેરી પ્રોડક્ટ ડાયજેસ્ટ નથી થતી. ન્યૂટ્રિશનિસ્ટ ફ્રીડા હરજૂ-વેસ્ટમેને આ અંગે સમજાવ્યું છે.

Arrow

તે કહે છે કે, 'ડાયજેસ્ટ ના થવાના કારણે લોકોમાં બ્લોટિંગની સમસ્યા થાય છે. હવે તેવામાં ડેરી ફૂડ છોડો તો ડાયજેશન ઈમ્પ્રુવ થશે જેથી બ્લોટિંગ ઓછી થશે.'

Arrow

ડેરી પ્રોડક્ટમાં કેલ્શિયમ, વિટામિન ડી, એ, ઈ, પ્રોટીન, ફોલેટ, બી1, બી2, બી6 અને બી12 જેવા પોષક તત્વો હોય છે. જો ડેરી પ્રોડક્ટ નહીં લો તો શરૂરમાં તેની ઘટ થઈ શકે છે જેથી આપ વારંવાર બીમાર પડશો.

Arrow

ડેરી પ્રોડક્ટ લેવાનું બંધ કરવાથી ત્વચા સાફ થઈ શકે છે અને પિંપલ્સ વગેરે જેવી સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે.

Arrow

ઘણા ડેરી પ્રોડક્ટ પ્રિજર્વેટિવ્સ મલાવાય છે જે શરીર માટે સારા નથી. તેના કારણે તમને થાક લાગે. તમે તેનું સેવન નહીં કરો તો શરીરમાં અપેક્ષાથી વધુ એનર્જી થશે.

Arrow

9 રૂપિયામાં 140 KMની સફર, ભારતમાં લોન્ચ થઈ આ સસ્તી ઈલેક્ટ્રિક બાઈક

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો