New Project - 2023-06-14T171234.591

જામનગરના દરિયાકાંઠાનુ એક એવું ગામ કે જ્યાં વાવાઝોડાથી બચવા ગામ લોકો ગામના ચોકમાં દોરડા બાંધે છે

logo
Arrow
New Project - 2023-06-14T171234.591

મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનું રિસેપ્શન યોજાયું હતું.

logo
Arrow
New Project - 2023-06-14T171515.009

1998 માં આવેલ વાવાઝોડાના અનુભવને ધ્યાને લઈ વાવાઝોડા વખતે રસુલનગરના ગ્રામજનો દ્વારા સ્વયંભુ   આગોતરી તૈયારી કરાય છે. 

logo
Arrow
New Project - 2023-06-14T171515.009

વાવાઝોડાની મુશ્કેલીથી બચવા સ્વયંભુ ગામની વચ્ચે સાવચેતીરૂપે દોરડા બાંધે છે. અને ગામમાં જાનમાલની નુકસાની અટકાવવા નવતર આયોજન કરે છે.

logo
Arrow
New Project - 2023-06-14T171449.326

વહીવટી તંત્ર સાથે આશરે 1500 થી 1700 ની વસતી ધરાવતું રસુલનગર પણ એક બની આવનારી આફતને પહોંચી વળવા સજ્જ બન્યું છે.

logo
Arrow
New Project - 2023-06-14T171449.326

આ ગામ નીચાણવાળા વિસ્તારમાં આવેલ છે અને અહીં મોટાભાગે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમના પરિવારજનો સાથે વસવાટ કરે છે

logo
Arrow
New Project - 2023-06-14T171356.293

લોકો દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાવચેતી અને સલામતિના ભાગરૂપે ગામની મધ્યમાં ચોતરફ દોરડા બાંધવામાં આવે છે

logo
Arrow
New Project - 2023-06-14T171356.293

જેથી વાવાઝોડા સમયે આ દોરડાની મદદથી તેને પકડી આસપાસના સુરક્ષિત સ્થાનો સુધી પહોંચી સુરક્ષિત આશ્રય મેળવી શકાય.

logo
Arrow
New Project - 2023-06-14T171234.591

 1998માં આવેલ વાવાઝોડામાં પણ આ દોરડા બાંધી લોકો સુરક્ષિત સ્થાને પહોંચ્યા હતા. ત્યારે પણ જાનમાલનું ઓછું નુકશાન થયું હતું  

logo
Arrow
Snapinsta.app_351261606_806851880839401_1815159143572957409_n_1080