એક એવી IAS અધિકારી જેની 48 કલાકમાં થઈ બે વાર ટ્રાન્સફર
IAS Rajeshwari B કર્ણાટકના મૈસુરની રહેવાસી છે
તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ કર્ણાટકમાં જ પૂર્ણ કર્યું
રાજેશ્વરીને બાળપણથી જ અભ્યાસમાં અને નવી નવી વસ્તુઓ જાણવા અને વાંચવામાં રસ હતો
તેમણે ઓપન યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં BA અને માસ્ટર્સની ડિગ્રી મેળવી
રાજેશ્વરી 2010ની સિવિલ સર્વિસ પરીક્ષામાં 334મો રેન્ક મેળવી પરીક્ષા પાસ કરી
IAS Rajeshwari ચર્ચામાં ત્યારે આવી જ્યારે 48 કલાકમાં તેમનું બે વખત ટ્રાન્સફર કરવામાં આવ્યું
5મી જુલાઈની સાંજે તેમને સ્ટેટ લાઇવલીહુડ પ્રમોશન સોસાયટીના મુખ્ય કાર્યકારી અધિકારી બનાવવામાં આવ્યા
અને તરત જ 7 જુલાઈના રોજ તેમની બદલી મનરેગા કમિશનરના પદ પર કરવામાં આવી હતી
Charu dhankhar: ‘બ્યુટી વિથ બ્રેઇન’, જાણો સિવિલ જજથી IRS સુધીની સફર
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો