Snapinsta.app_329241652_1201281267260091_5910897882090367931_n_1080

એક એવી IAS અધિકારી જેની 48 કલાકમાં થઈ બે વાર ટ્રાન્સફર

logo
Snapinsta.app_83938914_117933089783176_8678944843808267282_n_1080

IAS Rajeshwari B કર્ણાટકના મૈસુરની રહેવાસી છે

logo
Snapinsta.app_361765185_252765644202009_8891049081366056596_n_1080

તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ કર્ણાટકમાં જ પૂર્ણ કર્યું

logo
Snapinsta.app_205336969_269571668295269_3374042866335599390_n_1080

 રાજેશ્વરીને બાળપણથી જ અભ્યાસમાં અને નવી નવી વસ્તુઓ જાણવા અને વાંચવામાં રસ હતો

logo
Snapinsta.app_395198980_742442594378340_7749804195523262992_n_1080

તેમણે ઓપન યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં BA અને માસ્ટર્સની ડિગ્રી મેળવી

logo
Snapinsta.app_367363759_127112183800577_4706691905041608908_n_1080

રાજેશ્વરી 2010ની સિવિલ સર્વિસ પરીક્ષામાં 334મો રેન્ક મેળવી પરીક્ષા પાસ કરી

logo
Snapinsta.app_319136845_3317308165180890_8926148356066328681_n_1080

IAS Rajeshwari ચર્ચામાં ત્યારે આવી જ્યારે 48 કલાકમાં તેમનું બે વખત ટ્રાન્સફર કરવામાં આવ્યું

logo
Snapinsta.app_316583222_826380818638491_1459556397113022002_n_1080

5મી જુલાઈની સાંજે તેમને સ્ટેટ લાઇવલીહુડ પ્રમોશન સોસાયટીના મુખ્ય કાર્યકારી અધિકારી બનાવવામાં આવ્યા

logo
Snapinsta.app_356208769_1228091344572006_771027891807475598_n_1080

અને તરત જ 7 જુલાઈના રોજ તેમની બદલી મનરેગા કમિશનરના પદ પર કરવામાં આવી હતી

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો