jyoti-singh-Xe8gZN90YZA-unsplash

ભૂલમાં પણ દાન ના કરવી જોઈએ આ 5 વસ્તુ, વધતી જશે મુશ્કેલી

logo
Arrow

@unsplash

sincerely-media-6cHumpSxTvs-unsplash

હિન્દુ ધર્મમાં દાનનું ખાસ મહામ્ય કહેવાયું છે. કહે છે કે શુભ અવસરો પર દાન કરવાથી માણસના ઘરમાં ક્યારેય ધનની ખોટ નથી રહેતી.

logo
Arrow

પણ શું આપ જાણો છો કે કેટલીક ચીજો દાન કરવાથી બચવું જોઈએ, આવી ચીજો અંગે જાણો છો, જે ક્યારેય દાનમાં ના આપવી જોઈએ.

logo
Arrow
jason-leung-FRrIZnkS13g-unsplash

1- એવી માન્યતા છે કે પ્લાસ્ટિક, સ્ટીલ, કાચ કે એલ્યુમિનિયમથી બનેલા વાસણનું દાન ના કરવું જોઈએ. આવું કરનારા હંમેશા નુકસાન ઉઠાવે છે.

logo
Arrow
ashim-d-silva-Kw_zQBAChws-unsplash

2- ક્યારેય પણ કોઈને અણીદાર ચીજો જેવી કે, ચાકુ, સોય, કાતર વગેરે દાન ના કરવા જોઈએ, આવું કરવાથી ભાગ્ય પર ઘણી ખરાબ અસર પડે છે.

logo
Arrow
sara-erasmo-wrzybNk5X1g-unsplash

3- વ્યક્તિને ક્યારેય સાવરણીનું દાન ના કરવું જોઈએ. એવું મનાય છે કે આ દાનથી ઘરની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડવા લાગે છે.

logo
Arrow
vala-alta-ajRdqimcvyo-unsplash

4-વ્યક્તિને ક્યારેય રૂમાલનું દાન કે ભેટ આપવો જોઈએ નહીં તેવું જ્યોતિષવિદો કહે છે. તેનાથી સંબંધોમાં તિરાડ પડે છે.

logo
Arrow
ana-azevedo-XcUJUO2AqVA-unsplash

5- વાસ્તુ અનુસાર, પોતાના કાંડા પર બાંધેલી ઘડિયાળ કોઈ બીજાને આપવી જોઈએ નહીં, તેનાથી જીવનમાં નકારાત્મકતા સંચારનો પ્રભાવ વધે છે.

logo
Arrow

જમવાની ચીજો, વસ્ત્ર, શિક્ષા,  અને દિવાનું દાન કરવું શુભ મનાય છે. આ ચીજોનું દાન કરવાથી જીવન સુખમય બને છે.

logo
Arrow