By Niket Sanghani
ગુજરાત
આજે નવરાત્રી ના પાવન પર્વની શુભારંભ ઘડીએ માં અંબા ના મંદિરે ઘટસ્થાપન કરવમાં આવ્યું
માં અંબાને સમગ્ર વિશ્વમાં સુખ શાંતિ અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરવામાં આવી
Arrow
ભાવિકોએ માતાજીના દિવ્ય દર્શન કરી ધન્ય બન્યા હતા
Arrow
સાધુ સંતો આ પવિત્ર તપોભૂમિ માં નવરાત્રી પર્વ માં અનુષ્ઠાન અને તપ કરવા આવે છે
Arrow
આ વર્ષે પણ ગૌમુખ, દત્તાત્રેય , અંબાજી સહિતના અનેક જગ્યાઓમાં અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ