Shravan Month Importance Lord Shiva

શ્રાવણ મહિનામાં આ 5 વસ્તુઓનું દાન બનાવશે તમને ધનવાન

image
yvXaa AD 400x400

શાસ્ત્રોમાં માન્યતા છે કે શ્રાવણ માસમાં દાન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ શ્રાવણ માસમાં દાન કરવામાં આવતી 5 મહત્વની વસ્તુઓ વિશે...

ann dan

અન્નઃ શ્રાવણ માસમાં ગરીબો અને જરુરિયાતમંદોને અન્નદાન કરવું ખૂબ જ પુણ્યકારી માનવામાં આવે છે. તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ધનમાં વૃદ્ધિ થાય છે.

PY540 Vatra Daan

વસ્ત્રઃ વસ્ત્ર દાન પણ શ્રાવણ માસમાં એક ઉત્તમ દાન છે. વસ્ત્ર દાન કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. 

ઘીઃ ઘીનું દાન ભગવાન શિવને અત્યંત પ્રિય હોય છે. શ્રાવણ માસમાં ઘીનું દાન કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને ગ્રહોની શાંતિ થાય છે.

ફળઃ શ્રાવણ માસમાં ફ્રુટ્સનું દાન કરવું પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી કુંડળીમાં હાજર ગ્રહોના દોષ દૂર થાય છે.

દક્ષિણાઃ શ્રાવણ માસમાં બ્રાહ્મણો અને ગરીબોને દક્ષિણા આપવી પણ શુભ માનવામાં આવે છે. તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.