chan 1

આ એક ભૂલના કારણે નથી થતી વ્યક્તિની પ્રગતિ, ધીમે-ધીમે કંગાળ થઈ જાય છે

image
cha 9

આચાર્ય ચાણક્ય મુજબ, મનુષ્ય જો એક ખાસ ભૂલ કરે છે તો તે ક્યારેય સફળ નથી થઈ શકતો.

cha 1 1

આચાર્ય ચાણક્ય કહે છે કે આ એક ભૂલ કરનાર સફળતાથી દૂર રહે છે. આવા લોકોના બનતા કામ બગડી શકે છે.

cha 2 1

આચાર્ય ચાણક્ય કહે છે કે, કોઈને પણ પોતાનું લક્ષ્ય ક્યારેય જણાવવું ન જોઈએ. આમ કરવું નુકસાનકારક છે. વ્યક્તિ ક્યારેય ધનવાન નથી રહી શકતો.

હકીકતમાં ઘણા લોકો પોતાના નિકટના લોકો અથવા મિત્રોને પોતાના જીવનના લક્ષ્ય વિશે કહી દે છે.

ચાણક્ય કહે છે કે, જે પણ લોકો પોતાના લક્ષ્ય બીજાને જણાવવાની ભૂલ કરે છે, તેઓ નુકસાન ઉઠાવે છે.

આવું કરવાથી વ્યક્તિ પોતાના લક્ષ્યથી દૂર થઈ શકે છે. લક્ષ્ય સુધી પહોંચવાનું જ મુશ્કેલ થઈ શકે છે.

જે લોકોને તમે પોતાના સમજીને પોતાનું લક્ષ્ય જણાવો છો, તે જ તમને દગો આપી શકે છે.

આ કારણે જ ચાણક્યની શીખને માનતા વ્યક્તિએ પોતાનું લક્ષ્ય કોઈને જણાવવું ન જોઈએ અને પ્રગતિના રસ્તે આગળ વધવું જોઈએ.