આદિવાસીઓને મનાવવા હવે મુખ્યમંત્રી શિવરાજસિંહે પીડિતના પગ ધોયા, કાર્યકર્તાનું પાપ મુખ્યમંત્રી ધોવામાં સફળ રહેશે?
Arrow
મધ્યપ્રદેશમાં ચૂંટણી નજીક આવી રહી છે. આ દરમિયાન પેશાબ કાંડથી સરકારની ચિંતા વધી છે.
Arrow
મધ્યપ્રદેશની શિવરાજ સરકાર સીધી પેશાબ કાંડ કેસમાં ડેમેજ કંટ્રોલ કરવામાં વ્યસ્ત છે.
Arrow
મુખ્યમંત્રી શિવરાજ સિંહ પીડિત આદિવાસી દશમત રાવતને મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળ્યા હતા.
Arrow
શિવરાજ ચૌહાણે તેમના પગ ધોયા, તિલક કર્યું અને શાલ ઓઢાડીને તેનું સન્માન કર્યું હતું.
Arrow
સીએમ શિવરાજ ચૌહાણે પીડિત યુવકને ગણપતિ દાદાની પ્રતિમા પણ અર્પણ કરી છે. શ્રીફળ અને કપડાં પણ આપવામાં આવ્યા છે.
Arrow
મધ્ય પ્રદેશમાં આ વર્ષે જ ચૂંટણી યોજાવાની છે, એવામાં આદિવાસી સમાજની નારાજગી ભાજપ માટે ભારે પડી શકે છે.
Arrow
હવે મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે ડેમેજ કન્ટ્રોલ માટે મેદાનમાં આવવું પડ્યું છે. કાર્યકર્તાનું પાપ મુખ્યમંત્રીએ પીડિતના પગ ધોઈ ધોવું પડ્યું છે.
Arrow
બાબા બાગેશ્વર ધામ પહોંચ્યા ગીતા રબારી, ભજન ગાઈ કર્યા મંત્રમુગ્ધ
Arrow
Next
Related Stories
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા