dairy products 9

શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું...

logo
Arrow

@Unsplash

dairy products 2

પોતાની ડાયેટમાં કાંઈક બદલાવ થાય છે તો સ્પષ્ટ છે, તેમને શરૂઆતમાં પરેશાનીઓ થશે.

logo
Arrow
dairy products 1

જ્યારે આપણે કોઈ ચીજ વર્ષોથી લઈએ છીએ તો શરૂર તે ચીજોની આદતી થઈ જાય છે. પછી જો આપ તેને લેવાનું છોડી દો તો શરીરમાં કેટલાક ફેર દેખાય છે.

logo
Arrow
dairy products 7

આમ જ દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓ જેવી કે, પનીર, દહીં, ચા વગેરેની નાનપણથી આદત હોય છે.

logo
Arrow
dairy products 5

પણ, શું આપ જાણો છો કે દૂધ કે દૂધની વસ્તુઓ 1 મહિના લેવાનું જો તમે બંધ કરી દેશો તો?

logo
Arrow
dairy products 3

ઘણા એવા સેલેબ્સ છે જે ડેરી પ્રોડક્ટ નથી લેતા. તે પાછળનું લોજીક છે કે ડેરી પ્રોડક્ટમાં કેલરી વધારે હોય છે અને તેનું સેવન ના કરવાથી વધુ કેલરી શરીરમાં નથી જતી. જેનાથી વજન ઘટે છે.

logo
Arrow
dairy products 8

US નેશનલ લાયબ્રેરી ઓફ મેડિસન મુજબ, 65 ટકા લોકોને ડેરી પ્રોડક્ટ ડાયજેસ્ટ નથી થતી. ન્યૂટ્રિશનિસ્ટ ફ્રીડા હરજૂ-વેસ્ટમેને આ અંગે સમજાવ્યું છે.

logo
Arrow
dairy products 6

તે કહે છે કે, 'ડાયજેસ્ટ ના થવાના કારણે લોકોમાં બ્લોટિંગની સમસ્યા થાય છે. હવે તેવામાં ડેરી ફૂડ છોડો તો ડાયજેશન ઈમ્પ્રુવ થશે જેથી બ્લોટિંગ ઓછી થશે.'

logo
Arrow
dairy products 11

ડેરી પ્રોડક્ટમાં કેલ્શિયમ, વિટામિન ડી, એ, ઈ, પ્રોટીન, ફોલેટ, બી1, બી2, બી6 અને બી12 જેવા પોષક તત્વો હોય છે. જો ડેરી પ્રોડક્ટ નહીં લો તો શરૂરમાં તેની ઘટ થઈ શકે છે જેથી આપ વારંવાર બીમાર પડશો.

logo
Arrow
dairy products 10

ડેરી પ્રોડક્ટ લેવાનું બંધ કરવાથી ત્વચા સાફ થઈ શકે છે અને પિંપલ્સ વગેરે જેવી સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે.

logo
Arrow
dairy products 4

ઘણા ડેરી પ્રોડક્ટ પ્રિજર્વેટિવ્સ મલાવાય છે જે શરીર માટે સારા નથી. તેના કારણે તમને થાક લાગે. તમે તેનું સેવન નહીં કરો તો શરીરમાં અપેક્ષાથી વધુ એનર્જી થશે.

logo
Arrow

9 રૂપિયામાં 140 KMની સફર, ભારતમાં લોન્ચ થઈ આ સસ્તી ઈલેક્ટ્રિક બાઈક

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો