thairoid solution 2

આમળાનું ચૂર્ણ ખાવાથી કંટ્રોલમાં રહે છે થાઈરોઈડ, આ ખાસ ઉપાયો

logo
Arrow

@Instagram

ginger 1

આદુના સેવનથી પણ આપ થાઈરોઈડને કંટ્રોલ કરી શકો છો. આદુનો એંટી-ઈંફલેમેટરી ગુણ થાઈરોઈડને વધવાથી રોકે છે.

logo
Arrow
mario-raj-0sz-sfC_ekc-unsplash

ઉપરાંત, થાઈરોઈડની સમસ્યાવાળા લોકોને દહી અને દૂધનું સેવન વધુમાં વધુ કરવું જોઈએ. આ થાઈરોઈડ ગ્રંથિને વધતી અટકાવે છે.

logo
Arrow
161226928-mulethi

જેઠીમધનું સેવન કરવું ખુબ ફાયદાકારક હોય છે તેમાં રહેલા તત્વ થાઈરોઈડ ગ્રંથિને સંતુલિત કરે છે. ત આપ આ નુસ્ખો પણ અપનાવી શકો છો.

logo
Arrow

આમળાનું ચૂર્ણ 5થી 10 ગ્રામ 1 ચમચી મધમાં મિલાવીને સવારે ખાલી પેટ ખાવાથી થાઈરોઈડની બીમારી 1થી 2 મહિનામાં કંટ્રોલમાં આવે છે.

logo
Arrow

અહીં દર્શાવેલી માહિતી વિવિધ માધ્યમની માહિતી પર આધારિત છે, આરોગ્યને લગતા ખાસ પગલા લેતા પહેલા જે તે બાબતના તજજ્ઞનો સંપર્ક કરવો.

logo
Arrow

Ileana D'cruz એ શેર કરી મનમોહક તસવીર, રિવીલ  કર્યો પોતાના પુત્રનો ક્યૂટ ચહેરો

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો