સુરેન્દ્રનગર વસ્તડી નજીક પુલ તૂટવાની ઘટનાને લઈ તંત્ર એકશનમાં આવ્યું છે. ત્યારે સમીક્ષા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટરનો ઉડાવ જવાબ મળ્યો. સાહેબે કહ્યું કે,પુલ પર ઓવરલોડ ડમ્પરો પસાર થતા હોવાના કારણે પુલ તૂટ્યો છે.