Gadhda ગોપીનાથજી મહારાજને કરોડોનો હીરા જડિત સુવર્ણ મુગટ અર્પણ કરાયો

Gujarat Tak

26 Feb 2024 (अपडेटेड: Feb 26 2024 2:12 PM)

સુપ્રસિદ્ધ યાત્રાધામ ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિરમાં ગોપાનાથજી મહારાજને મુંબઈના ભક્ત દ્વારા કરોડો રૂપિયાની કિંમતનો હીરા જડિત સુવર્ણ મુગટ અર્પણ કરવામાં આવ્યો છે.

follow google news

સુપ્રસિદ્ધ યાત્રાધામ ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિરમાં ગોપાનાથજી મહારાજને મુંબઈના ભક્ત દ્વારા કરોડો રૂપિયાની કિંમતનો હીરા જડિત સુવર્ણ મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. વડતાલના ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રકાશજી મહારાજ તેમજ સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં મુંબઈના પારેખ પરિવાર દ્વારા ગોપીનાથજી મહારાજને કરોડો રૂપિયાની કિંમતનો હીરા જડિત સુવર્ણ મુગટ અર્પણ કરાયો. 

    follow whatsapp