Yuvrajsinh Jadejaનો હલ્લાબોલ, Gyan Sahayak યોજનાનો ઠેર-ઠેર વિરોધ | Gujarat Tak

Gujarat Tak

• 01:34 PM • 08 Oct 2023

શિક્ષકોની કાયમી ભરતી કરવાની માગ સાથે ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ વિરોધ કર્યો હતો. જેમાં જ્ઞાન સહાયક યોજના રદ કરવાની માંગને લઈ વિવિધ બેનરો સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર કરાયા હ

follow google news

શિક્ષકોની કાયમી ભરતી કરવાની માગ સાથે ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ વિરોધ કર્યો હતો. જેમાં જ્ઞાન સહાયક યોજના રદ કરવાની માંગને લઈ વિવિધ બેનરો સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર કરાયા.

Yuvrajsinh Jadeja on Gyan Sahayak

    follow whatsapp