ADVERTISEMENT
અયોધ્યામાં સ્થાપિત રામલલ્લાની મૂર્તિ બનાવનાર કોણ?
Who made the idol of Ramlalla installed in Ayodhya?
ADVERTISEMENT
• 11:03 AM • 02 Jan 2024
રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થનારી પ્રતિમાની પસંદગી થઈ ગઈ છે… કર્ણાટકના મૈસૂરના અરુણ યોગીરાજની બનાવેલી 51 ઈંચની પ્રતિમા ગર્ભગૃહમાં સ્થાપિત કરાશે.
ADVERTISEMENT