અંબાજીના પ્રસાદમાં ભેળસેળને લઈને માઈભક્તોએ શું કહ્યું?

Gujarat Tak

• 02:30 AM • 04 Oct 2023

મોહિની કેટરર્સ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવે છે અને એમાં ઘીનો ઉપયોગ થતો હોય છે. ત્યારે ફૂડ વિભાગે ઘીના ડબ્બાઓનું સેમ્પલ લેતા તેનો રિપોર્ટ ફેઈલ સાબિત થયો છે..

follow google news

અંબાજીના પ્રસાદમાં ભેળસેળને લઈને માઈભક્તોએ શું કહ્યું? 

What did the devotees say about the adulteration of Ambaji’s Prasad?

    follow whatsapp