Shaktisinh Gohil એ AAP ને અનુલક્ષી ગઠબંધન પર શું કહ્યું ?

Gujarat Tak

• 01:30 PM • 21 Oct 2023

ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે. આ વચ્ચે શક્તિસિંહ ગોહિલે પણ ગઠબંધન પર મહત્વની વાત કરી છે. શું કહ્યું સાંભળો…

follow google news

Shaktisinh Gohil એ AAP ને અનુલક્ષી ગઠબંધન પર શું કહ્યું ?

What did Shaktisinh Gohil say about alliance with AAP?

    follow whatsapp