Suratના વેપારીએ બનાવ્યું સુંદર Ram Mandir| Gujarat Tak

Gujarat Tak

• 09:42 AM • 21 Dec 2023

Suratના એક ગિફ્ટ આર્ટિકલના વેપારી દ્વારા અદ્દલ શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

follow google news

સુરતના એક ગિફ્ટ આર્ટિકલના વેપારી દ્વારા અદ્દલ શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર જેમ-જેમ નજીક આવી રહ્યો છે. તેમ રામ મંદિરની પ્રતિકૃતિઓની માંગ પણ વધી રહી છે

Surat Ram Mandir unique design bussinessmen had made 

    follow whatsapp