Congress અને ખેડૂતોના સરકાર પર આરોપ, ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના નિર્ણયને ગણાવ્યો કવેળાનો...

Gujarat Tak

• 04:54 PM • 19 Feb 2024

Congress અને ખેડૂતોના સરકાર પર આરોપ, ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના નિર્ણયને ગણાવ્યો કવેળાનો...

follow google news

કેન્દ્ર સરકારે ડુંગળી પરની નિકાસબંધી દૂર કરવા માટેની જાહેરાત કરી પરંતુ સરકારના આ નિર્ણયથી ધોરાજીના ખેડૂતોમાં નારાજગી છે.. ખેડૂતોનું કહેવું છે કે સરકારના રહી રહીને લેવાયેલા આ નિર્ણયથી ડુંગળીના ખેડૂતોને કોઈ ફાયદો નથી.

    follow whatsapp