રાજકોટ અગ્નિકાંડ: નાની માછલીઓ બાદ હવે મોટા માથાઓ થશે કાર્યવાહી, SIT વડાનું મોટું નિવેદન

Gujarat Tak

29 May 2024 (अपडेटेड: May 29 2024 4:15 PM)

Rajkot Fire Incident: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં SITની બેઠક યોજાઇ હતી. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. બેઠક બાદ SITના વડા સુભાષ ત્રિવેદીએ આગામી એક્શન પ્લાન વિશે માહિતી આપી હતી.

follow google news

Rajkot Fire Incident: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં SITની બેઠક યોજાઇ હતી. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. બેઠક બાદ SITના વડા સુભાષ ત્રિવેદીએ આગામી એક્શન પ્લાન વિશે માહિતી આપી હતી.

    follow whatsapp